' भूयोविद्य: ' 'स्थिरपीत: ' વિદ્વાન શ્રી નગીનભાઈ શાહ
By Lakshmesh Joshi
Summary
' भूयोविद्य: ' 'स्थिरपीत: ' विद्वान, શ્રી નગીનભાઈ શાહ લક્ષ્મેશ જોષી “ત્યાયશાસ્રની એક હસ્તપ્રત મેં જોઈ છે. તમે તેનું સંપાદન કરશો તો એક સાહું પુસ્તક ' ઉમેરાશે!” - આવા અર્થના શબ્દો, જયારે હું નગીનભાઈને, વાલકેશ્વર સોસાયટીમાં તેમના ઘરે છેલ્લે મળવા ગયો હતો ત્યારે કહ્યા હતા ! તેમની સાથેની વાતચીતમાં શાસનના અર્થો, હસ્તપ્રતો, નવા પ્રકાશિત થયેલા ગ્રંથો વગેરે આવે. તેમના લેખનમાં, પ્રવચનમાં અને વાર્તાલાપમાં પણ જે કહે તેનો આધાર આપે અને અનાવશ્યક વિસ્તાર ન કરે. પ્રસિદ્ધ ટીકાકાર શ્રી મલ્લિનાથની ઉક્તિને, જાણ્યે-અજાણ્યે નગીનભાઈ . અનુસરતા હોય તેમ આપણને લાગે. (नामूलं लिख्यते किशिदू नानपेक्षितम् उच्यते | - અર્થાત્ અમૂલ- મૂળ કે આધાર વિન્તાનું કાંઈ લખાય નહીં; અને અપેક્ષિત ન હોય તેવું વર્ણવાય નહીં - શ્રી મલ્લિનાથ) સાંખ્ય-યોગ, ન્યાય-વૈશેષિક વગેરે તેમના ગ્રંથોમાં પુષ્કળ પાદટીપો જોવા મળે છે. | નગીનભાઈ વાકૂ-પ્રયોગ વિષે વિચારતાં, ઝગ્વેદની એક BAL યાદ આવે છે : | | | | | 1 सक्तुमिव तितउना પુત્રત્તો, વત્ર ધીરા मनसा वाचमक्रत | 1 1 । 0 U । अत्रा सखाय: सख्यानि जानते, भद्रड़षां लक्ष्मीनिंहिताधि वाचि ॥ - ઝગ્વેદ મંડલ ૧૦, સૂક્ત ૭૧, BAUL ૨ અર્થાત્ સક્તુને, સાથવાને કે લોટને, તિતઉથી-ચાળણીથી (sieve) જેમ લોકો પવિત્ર કે શુદ્ધ કરતા હોય છે તેમ જ્યાં ધીર પુરુષો મનથી - મનની ગળણીથી ગાળીને, વાણીને - શબ્દરચનાને રચે છે. અહીં સમાન જ્ઞાનવાળા મિત્રો સમાન જ્ઞાનની વસ્તુઓને જાણી શકે છે. એમની વાણીમાં કલ્યાણ કરનારી લક્ષ્મી સ્થાપિત થયેલી હોય છે વળી, યાસ્કમુનિ તો ત્તિ-ત-૩ ની વ્યુત્પત્તિ આપતાં કહે છે કે આવી ચાળણીનાં કાણાં કે છિદ્રો, તલનાં માપ જેવડાં ખૂબ નાનાં હોય છે (तितऊ.....तिलमात्रतुन्नमू लमात्रतुन्नम् इति वा 1 - નિરુક્ત ૪-૨-૯) ્ગીનભાઈના વાકૂ-પ્રયોગને આ નિરૂપણ લાગુ પડે તેવું છે - _ ત્તગીનભાઈએ પીએચ.ડી.નો મહાનિબંધ પં.સુખલાલજીના માર્ગદર્શન નીચે તૈયાર કર્યો હતો : 94 o | લક્ષ્મેશ જોષી SAMBODHI “ધર્મકીર્તિના તત્ત્વજ્ઞાનનું અકલંકે કરેલું વિવેચન — એક અભ્યાસ''; ‘Akalanka's Criticism of Dharmakirti's Philosophy - A Study’ આ મહાનિબંધ સ્વીકૃત થયો અને પ્રકાશિત થયો (૧૯૯૬) ત્યારે વિશ્વના સંસ્કૃતના વિદ્વાનોએ તેની ખૂબ પ્રશંસા કરી હતી. હાજિમે નાકામુરા (Hajime Nakamura) નામના જપાની વિદ્વાને આ મહાનિબંધનું અવલોકન કરતાં કં હતું કે, “The author's achievements are wonderful and successful in many respects. Hithertofore, Jain 10210 has been - થ field which nonlndian scholars have approached very Seldom.....” અર્થાત્ મહાનિબંધના કર્તાની સિદ્ધિઓ, ઘણી બાબતોમાં અદ્ભુત અને સાફલ્યપૂર્ણ છે. આની પૂર્વે જૈન તર્કશાસ્ર કે ન્યાયશાસ્રનું ક્ષેત્ર એવું હતું કે જેમાં અભારતીય વિદ્વાનોએ ભાગ્યે જ પ્રવેશ કર્યો હોય....). મારી દષ્ટિએ નગીનભાઈ भूयोविद्य: વિદ્વાન હતા. (भूयोविद्य: प्रशस्यो भवति અર્થાત્ ઘણી વિદઘયાઓવાળો વિદ્વાન પ્રશંસાપાત્ર બને છે. - નિરુક્ત ૧-૫-૧૬). જૈન ધર્મ અને દર્શન, સાંખ્ય, યોગ
Conclusion
વાત કરીને આ વાતને સુનિશ્ચિત કરી. પરંતુ અહીં કેનેડાના નિવાસમાં મારી મુશ્કેલી એ હતી કે નગીનભાઈએ મને ભેટરૂપે આપેલાં અનેક પુસ્તકો, તેમના લેખના મેં કરેલા રિવ્યૂ એ બધું મારા અમદાવાદના ઘરના ગ્રંથાલયમાં હતું. તેથી મેં નગીનભાઈના પુત્ર શ્રી રાજેશભાઈને ફોનથી પૃચ્છા કરી. તેમણે નગીનભાઈની, મુદ્રિત પરિચય- પુસ્તિકા ૦-1થી મોકલી આપી. | | પરિણામે શ્રી નગીનભાઈ સાથેના મારા દીર્ઘ સખ્યા ભાવોને શબ્દલદ્ધ કરવાનો અવસર મળ્યો. નગીનભાઈએ મૂળ હસ્તપ્રતના આધારે સંપાદિત' કરેલી, ઉદયની ન્યાયકુસુમાંજલિ ઉપરની - વામધ્વજની સંસ્કૃત ટીકા ૪૯૬5 ૦૦ almost rea"dy)"tj 'આપણે પ્રકાશિત કરીએ અને એમના ' વિદ્યાતપઃપૂત ગ્રંથોનું આપણે પરિશીલન કરીએ, એ જ શ્રી નગીનભાઈ માટે સમુચિત સ્મરણાંજલિ ગણાય.