Browse articles

નગીન શાહ પ્રમાણે શાંકરવેદાન્તમાં અવિદ્યાવિચાર

By Madhusudan Baxi

Vol. XXXVII2014pp. 114-129Gujarati

Summary

«ગીન શાહ પ્રમાણે શાંકરવેદાન્તમાં અવિધાવિચાર મધુસૂદન બક્ષી ૧. પ્રાસ્તાવિક શાંકરવેદાન્તમાં અવિધાવિચાર (२००१) એ ગ્રંથની પ્રસ્તાવનામાં જ નગીન શાહે स्पष्ट કર્યુ છે કે અદેતવેદાન્્તના બધા સિદ્ધાંતો અવિઘા ઉપર જ ટકેલા છે. અનિર્વચનીયા જડાત્મિકા અવિદ્યા જ અધ્યાસનું ઉપાદાન છે તે અદ્દેતવેદાત્ત્તનો મુખ્ય વિચાર છે આ ગ્રંથમાં મધ્વસ્થાપિત દ્ેતવાદી વેદાન્તને નગીન શાહે પૂર્વપક્ષ તરીકે લીધો છે અને શાંકરવેદાત્ત સામેની આપત્તિઓની રજૂઆત નયાયામૃત અને ન્યાયામૃતતરંગિણીને આધારે કરવામાં આવી છે. નગીન શાહે શાંકરવેદાન્તને સિદ્ધાન્તપક્ષ તરીકે સ્વીકારીને દેતવાદીઓએ અવિધાવિચાર સામે જે આપત્તિઓ રજૂ કરી છે તેનાં સમાધાનની રજૂઆત અહ્ેતસિદ્ધિ, લઘુચન્દ્રિકા અને અહ્દેતદીપિકાને આધારે કરી છે. ખાસ તો, અહ્દેતવેદાન્ત્તપક્ષે, નવ્યન્યાયની પરિભાષા અને પદ્ધતિના વ્યાપક ઉપયોગને લીધે, અદ્દેતપક્ષે આપત્તિઓનાં જે સમાધાનો રજૂ થયાં છે તે અત્યન્ત જટિલ બની ગયાં છે. આમ नव्यन्याय આધારિત અવિઘયાવિચારનિરુપણ સમજવામાં ઘણો પરિશ્રમ કરવો પડે તેમ છે. નગીન શાડે કબૂલ્યું છે કે “પ્રસ્‍તુત ગ્રંથ મારા ધાર્યા કરતાં ઘણો જ ભારેખમ બની ગયો છે” (પ્રસ્‍તાવના : પૂ.૧૦). ભારતીય તર્કશાસ્રની પરિભાષામાં અહીં દલીલો રજૂ થઈ છે. શાંકરવેદાન્તમાં અવિધાવિચાર, એ ગ્રંથમાં, નગીન શાહે પહેલા બે પ્રકરણમાં અવિઘાનાં ત્રણ લક્ષણોની ચર્ચા કરી છે. આ ગ્રંથમાં ભાવરૂપ અવિધાના ત્રણ સાધક પ્રત્યક્ષોની વિસ્તૃત ચર્ચા થઈ છે (પ્રકરણ ત્રણ, પાંચ અને છ). આ ગ્રંથના ચોથા પ્રકરણમાં પ્રાગભાવખંડન અંગેની રજૂઆતો થઈ છે. સુષુપ્તિ અંગેની મધુસૂદન સરસ્વતીની વિચારણા અહીં સાતમા પ્રકરણમાં કરવામાં આવી છે. પરિશિષ્ટમાં જયન્ત ભટ્ટની ન્યાયમંજરીમાં અહેતવેદાન્તનાં ખંડન અંગેની દલીલો રજૂ કરવામાં આવી છે. સમગ્ર વિચારણા અડીં તર્ક- આધારિત છે. અહીં નગી શાહની પ્રકરણ-યોજનાને અનુસરીને દરેક વિષય ઉપર હ્દેતવાદની આપત્તિ પછી અઠેતવાદીઓનું તે અંગેનું સમાધાન ફરી આ સમાધાન અંગે દેતવાદીઓની દલીલો અને ફરી અઠેતવાદીઓ Vol. XXXV1I, 2014 નગીન શાહ પ્રમાણે શાંકરવેદાન્તમાં અવિઘાવિચાર 115 દ્વારા એ દલીલોનો પ્રત્યુત્તર એવો ઉપક્રમ રાખ્યો નથી. અહીં માત્ર અદ્ેતવેદાન્તપક્ષે અનાદિ ભાવરૂપ અને જ્ઞાનનિવર્ત્ય એવી અવિધાની વિભાવનાનું તાર્કિક રીતે રક્ષણ કેવી રીતે કરવામાં આવ્યું છે તેનો અને દેતપક્ષે જ્ઞાનાભાવ અને અદેતપક્ષે ભાવરૂપ અજ્ઞાની વિભાવનાઓને બચાવી લેવાના કેવા પ્રયત્નો થયા છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અવિધ્યાની વિભાવના વગર શાંકરવેદાન્ત સ્થાપી શકાય નહીં એટલે તાર્કિક આપત્તિઓ સામે કયા કયા નવા નવા ભેદો દર્શાવીને તેને સુરક્ષિત કરવામાં આવી છે તેની અહીં રજૂઆત કરી છે. આ લેખનો મુખ્ય પ્રશ્ન એ છે કે બ્રહ્મનું સત્યત્વ અને જગતનું મિથ્યાત્વ (તુચ્છવિલક્ષણત્વ- અભાવવિલક્ષણત્વ) સ્વીકારનારા શાંકરવેદાન્તમાં પ્રાતિભાસિક અને વ્યાવહારિક વસ્તુઓનો ભેદ કઈ તાર્કિક રીતે સુરક્ષિત રાખવામાં આવ્યો છે ? નીચે દશવિલી વસ્તુઓ અનુભવાય ત્યાં સુધી જ હોય. જ્ઞાતાના અનુભવોથી તેનું સ્વતન્ત્ર અસ્તિત્વ કે તેની અજ્ઞાત સત્તા હોતી નથી - (૧) સ્વપ્રો (૨) શુક્તિ- રજત-રજ્જૂ-સર્પાદિ ભ્રાત્તિ (૩) સુખદુઃખાદિ અનુભવો. જો કે, જ્ઞાતાથી સ્વતન્ત્ર અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ - નદી, પર્વત, ખડક, વૃક્ષો, સૂર્ય, ચન્દ્ર વગેરે - પ્રતિભાસકાલમાત્રસ્થાયી

Conclusion

of Sri Madhvacarya; Delhi, Motilal Banarasidass. ' Sharma, B.N.K. (1994) Advaitasiddhi vs Nyayamrta - An up to date Critical appraisal, Part 1, Banglore : Anand Tirtha Pratisthana. Sastri, S. N. (English Translation) Advatasiddhi of Shri Madhusudana Sarasvati - Chapter on Pratikarmavyavastha; (Pages 1 to 39) (www .Sanskritdocuments/org/sites/snsastri/Home Page). Sastri, S. Kuppuswami [1937, Second Edition, 1984 (Ed.)] Brahmasiddhi by Acarya Mandana Misra with Commentary by Sankhapani; Delhi; Satguru Publications Swami Nikhilananda (1931) Vedantasara of Saddnanda; (with Introduction, Texts, English Translation and Comments) Almora; U.P., Advaita Ashram. શાહ નગીન (૨૦૦૧); શાંકરવેદાન્તમાં અવિદ્યાવિચાર : અમદાવાદ; સંસ્કૃત - સંસ્કૃતિ ગ્રંથમાલા. (પ્રકાશન - ડૉ.જાગૃતિ શેઠ)

Article order

In this issue

Vol. XXXVII
1-12Life and Works of Prof. Nagin J. ShahNagin J Shah13-30The Works of Vacaka UmasvatiM. A. Dhaky31-53Ethical Aspect of BuddhismYajneshwar S. Shastri54-59Critique of 'Avidyavicara' of Prof. Nagin G. ShahVijay Pandya60-63The Moral Codes of the Swaminarayanism and of the Jainism: A Comparative StudyNarayan M. Kansara64-72Relevance of Sanskrit to Modern WorldSunanda Y Shastri73-80भारतीय नवजागृति के तीन दार्शनिकों की समीक्षा : स्वामी विवेकानंद, दयानंद सरस्वती और ज्योतिबा फूले के विशेष संदर्भ मेंDilip Charan81-87'संस्कृत की वैज्ञानिकता' तथा व्याकरणशास्त्र को पतंजलि की देनYogini Himanshu Vyas88-90कालिदास के शब्दालंकार और अर्थालंकार का मूल रहस्यVarshaben H. Patel91-92શ્રી નગીનદાસ જીવણલાલ શાહ : સંસ્મરણો (જન્મ : ઈ.સ. ૧૯૩૧ - દેહાવસાન : ૪-૧-૨૦૧૪) સાયલા (જિ. સુરેન્દ્રનગર)C. V. Raval93-95' भूयोविद्य: ' 'स्थिरपीत: ' વિદ્વાન શ્રી નગીનભાઈ શાહLakshmesh Joshi96-97પ્રો. નગીનભાઈ શાહ : સંસ્મરણોNilanjana S. Shah98-100ખરી ખોટ !Hasu Yajnik101-104સહાધ્યાયી સખાKantilal B. Shah105-106શીલભદ્ર વિદ્યાપુરુષVasant Parikh107-108પૂ.સ્વ. શ્રી નગીનદાસભાઈ શાહને સ્મરણસુમનાંજલિParul N. Mankad109-110નખશિખ વિદ્વાનપુરુષ શ્રી નગીનભાઈMalti Shah111-113દીપક બુઝાયોJitendra B. Shah114-129નગીન શાહ પ્રમાણે શાંકરવેદાન્તમાં અવિદ્યાવિચારMadhusudan BaxiCurrent article130-140ન્યાયદર્શનમાં કથાનિરૂપણNiranjan Patel141-145ततोऽणिमादिप्रादुर्भाव:...। (યોગસૂત્ર ૩.૪૫) ઉપર થોડોક વિચારKamleshkumar Ch. Choksi146-166વર્ધમાન : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકારNilanjana S. Shah167-177જૈન અને બૌદ્ધ ધર્મશાસનમાં પર્યાવરણ સંરક્ષણNiranjana Vora178-182સંસ્કૃત સાહિત્યનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવChandrakant Sheth183-191સત્રિય લોકનાટ્યBhimji Khachariya192-200શૃંગારરસ અને સતીપ્રથા : એક નોંધRajendra Nanavati201-205વિભાવના અને વિશેષોક્તિ અલંકારમાં કાર્યાંશનું બાધ્યત્વParul N. Mankad206-213મહાકવિશ્રી નારાયણભટ્ટપાદકૃત 'कोटिविरहम्” એક અભ્યાસSurekha K. Patel214-216ĪśāvāsyopaniṣadYajneshwar S. Shastri217-219काश्मीर शिवागमों में प्रमाण चिन्तन : पुस्तक की समीक्षा – समालोचनाSuryaprakash Vyas

Original PDF

Inline viewer

Checking source PDF

The viewer will load here if the archive file is reachable.

Continue reading

Related articles

Sambodhi

Avidya - Its Agraya and Visaya

By Esther A. Solomon

April 1984 - March 1985
Sambodhi

Critique of 'Avidyavicara' of Prof. Nagin G. Shah

By Vijay Pandya

2014